એમાં કોઈક ને વાંધો છે.

ગઝલ

ઉભા કર્યા છે દુઃખ કંઈક એવા મેં મારી જાતે
બધાને પ્રેમથી બોલાવું છું એમાં કોઈક ને વાંધો છે.

મારે મન બધા જ એકસમાન છે વગર ભેદભાવે
હું રહુ છું ખુશીથી બધા સાથે એમાં કોઈક ને વાંધો છે.

મનમુટાવ હોય છે અને બધાને હોય છે થોડો થોડો
છતાં બધા રહેતા હોંશથી હોય એમાં કોઈક ને વાંધો છે.

મનમક્કમ કરી માંડ સ્થિર થયા હોય આપણે
તાતો સામેથી પ્રેમાળ હૃદયે કોઈ બોલાવે એમાં કોઈક ને વાંધો છે.

સહનશીલતા ઘણી સાચવી છે છતાં સબ્ર કરી બેઠા છે
“પ્રદીપ” અચાનકથી જો કોઈ આવે તો એમાં કોઈક ને વાંધો છે.

– પ્રદીપ શાયર

Poetry

ગઝલ

મારાં દર્દો ને કેમ ભુલાવુ હું
એ ઘાવ હવે ઘડીક માં રૂઝાય થોડી.

ઊંડા ઉતર્યા છે પ્રેમમાં અમે ઘણા
આમ અડધો અડધ થી ભગાય થોડી.

શું કહું હું વાત વીતેલી રાતોની
આમ બધાની વચ્ચે કહેવાય થોડી.

હજુ પણ યાદ તો આવે છે એમની
આ અલગારી થી યાદમાં રડાય થોડી.

ઉપડે દુખાવો ડાબી બાજુએ દિલ પર
” પ્રદીપ ” એ દુઃખ ની જાહેરાત કરાય થોડી.

– પ્રદીપ શાયર

ગઝલ



મારાં દર્દો ને કેમ ભુલાવુ હું
એ ઘાવ હવે ઘડીક માં રૂઝાય થોડી.

ઊંડા ઉતર્યા છે પ્રેમમાં અમે ઘણા
આમ અડધો અડધ થી ભગાય થોડી.

શું કહું હું વાત વીતેલી રાતોની
આમ બધાની વચ્ચે કહેવાય થોડી.

હજુ પણ યાદ તો આવે છે એમની
આ અલગારી થી યાદમાં રડાય થોડી.

ઉપડે દુખાવો ડાબી બાજુએ દિલ પર
” પ્રદીપ ” એ દુઃખ ની જાહેરાત કરાય થોડી.

– પ્રદીપ શાયર

Today click..

26 January

ગણતંત્ર દિવસ (26 મી, જાન્યુઆરી)

પર્વ ઘણો પવિત્ર છે આજનો
દિવસ આજનો ગણતંત્ર છે.

લાગુ થયું સંવિધાન આજે
આજ ભારત નું ગણતંત્ર છે.

વિશ્વ્ વિજયી તિરંગો આપણો
એવી શાન અશોક ચક્ર છે.

ગણ ન ભુલાય એકેય મારાથી
બધી દેન મારાં ભીમરાવ ની છે.

વિજય તિરંગો લેહરાય ઊંચે આસમાને
” પ્રદીપ ” સલામી એને દિલ થી છે.

– પ્રદીપ શાયર


Design a site like this with WordPress.com
Get started